August 21, 2025 10:37 pm

સાંતલપુર તાલુકાના રાજુસરા ગામના યુવાનની છરીના ઘા મારી હત્યા કરી નખાઈ, હત્યાનું કારણ અકબંધ

પાટણ જીલ્લાના સાંતલપુર તાલુકાના રાજુસરા ગામના યુવાનની છરીના ઘા મારી બાબરા પાટિયા નજીક હડકાયા બાવળોમાં ઝાળીમાં લાસ ફેંકી હત્યા કરાઈનો બનાવ સામે આવ્યો છે રાજુસરા ગામનો આયુબ મુસાભાઇ રાજા નામના યુવાનની હત્યા કરવામાં આવી

હત્યા નું કારણ અકબંધ છે રાજુસરા ગામના પચ્ચીસ વર્ષના યુવાનનું ગળું કાપી શરીર પર છરીના ઘા મારી હત્યા કરી નાખવાનો બનાવ બનતા સાંતલપુર પંથકમાં ચર્ચાઓ જાગી છે સમગ્ર ઘટનાને લઈને સાંતલપુર પોલીસ દ્વારા તજવીજ હાથ છે અને હત્યારો ને પકડવા ચક્રોગતિમાન કર્યો છે

Leave a Comment

और पढ़ें

Radhanpur : આધુનિક ભારતના સ્વપ્નદ્રષ્ટા, દેશના પૂર્વ પ્રધાનમંત્રી તથા ભારત રત્ન સ્વ. શ્રી રાજીવ ગાંધીજીની જન્મજયંતી નિમિત્તે રાધનપુર વિધાનસભા કોંગ્રેસના આગેવાનો દ્વારા સામાજિક સેવા સાથે પર્યાવરણ સંરક્ષણના કાર્યક્રમો યોજાયો

Pelli Poola Jada

Cricket Live Score

Corona Virus

Rashifal

और पढ़ें

Radhanpur : આધુનિક ભારતના સ્વપ્નદ્રષ્ટા, દેશના પૂર્વ પ્રધાનમંત્રી તથા ભારત રત્ન સ્વ. શ્રી રાજીવ ગાંધીજીની જન્મજયંતી નિમિત્તે રાધનપુર વિધાનસભા કોંગ્રેસના આગેવાનો દ્વારા સામાજિક સેવા સાથે પર્યાવરણ સંરક્ષણના કાર્યક્રમો યોજાયો