August 24, 2025 8:22 pm

પાળિયાદ પરમ પૂજ્ય શ્રી વિસામણબાપુની જગ્યામાં અમાસ નિમિત્તે માનવ મહેરામણ ઉમટ્યું

વર્ષોની પરંપરા મુજબ આજરોજ વહેલી સવાર થી ખૂબ જ મોટી સંખ્યામાં ઠાકર ના સેવકો અને વિહળ પરિવાર ઠાકર શ્રી વિહળાનાથના અને ભગવાન શ્રી રાઘવેન્દ્ર સરકારના આશીર્વાદ લેવા આવેલ સવારે યજમાન પરિવાર દ્વારા બ્રાહ્મણો ના મંત્રોચ્ચાર સાથે વિધિવિધાન ધ્વજા પૂજન કરી પૂજ્ય બા દ્વારા ધજાજી નું પૂજન કરવામાં આવ્યું

The Gujarat Live News

ત્યારબાદ ઢોલ શરણાઈ ના શુરે વાજતે ગાજતે ધ્વજારોહણ કરવામાં આવ્યું આજરોજ અમાસની રસોઈ મહાપ્રસાદનો લાભ યજમાન શ્રી જીવરાજભાઈ નરસિંહભાઈ તુરખિયા તેમજ તુરખીયા પરિવાર એ લીધેલ સવાર થી લઈ સાંજ સુધીમાં ખૂબ જ બહોળી સંખ્યા માં માનવ મહેરામણ ઉમટ્યું હતું સૌ એ ઠાકર શ્રી વિહળાનાથ અને ભગવાન શ્રી રાઘવેન્દ્ર સરકારના આશીર્વાદ લીધા ત્યારબાદ જગ્યા ના ગાદીપતિ શ્રી શ્રી ૧૦૦૮ મહામંડલેશ્વર શ્રી નિર્મળાબા ના દર્શન કરી પૂજ્ય શ્રી ભયલુબાપુ ની શુભેચ્છા મુલાકાત લઈ પ્રસાદ લઈ ધન્યતા અનુભવી

અહેવાલ કનુભાઈ ખાચર

Leave a Comment

और पढ़ें

Sidhpur : બ્રહ્માકુમારી સંસ્થા ના પૂર્વ મુખ્ય પ્રશાશીકા આદરણીય દાદી પ્રકાશમણીજીની 18 મી પુણ્યતિથિ અને વિશ્વ બંધુત્વ દિવસ નિમિત્તે આખા ભારત અને નેપાળના બધા જ બ્રહ્માકુમારીઝ સેંટરો પર વિશાળ રાષ્ટ્રીય રક્તદાન મહાઅભિયાન નું આયોજન કરવામાં આવ્યું …

Pelli Poola Jada

Cricket Live Score

Corona Virus

Rashifal

और पढ़ें

Sidhpur : બ્રહ્માકુમારી સંસ્થા ના પૂર્વ મુખ્ય પ્રશાશીકા આદરણીય દાદી પ્રકાશમણીજીની 18 મી પુણ્યતિથિ અને વિશ્વ બંધુત્વ દિવસ નિમિત્તે આખા ભારત અને નેપાળના બધા જ બ્રહ્માકુમારીઝ સેંટરો પર વિશાળ રાષ્ટ્રીય રક્તદાન મહાઅભિયાન નું આયોજન કરવામાં આવ્યું …