August 20, 2025 7:04 pm

આખા દેશભરમા જીવદયામાં અગ્રેસર એવા જહુ માતાજી સેવક પરિવાર, ઊંઝાએ 3 ટીમો બનાવી 45 સ્વયં સેવકો દ્વારા કુતરાઓને દવાની જરૂરિયાત વાળા અલગ અલગ ગામડાઓમાં ફરી જાતે જ સેવા કરી રહ્યા છે.

ભાઈબીજ તા. 3/11 થી તા.5/11/24 દરમિયાન બાઈક ઉપર શ્વાન સેવા યાત્રાનું 3 ટીમો બનાવી 45 સ્વયંસેવકો દ્વારા જબરદસ્ત આયોજન કરવામાં આવ્યું. આ સેવા યાત્રા મહેસાણા,પાટણ અને બનાસકાંઠા

જિલ્લા ના *215 કરતા વધુ ગામો* ની મુલાકાત લઇ *2180 કરતા વધુ ખસ – પાઠા પડવા – ચાંદા પડવા – સુકવો વગેરે જેવા ચામડીના રોગોથી પીડાતા શ્વાનો* ની સારવાર કરવામાં આવી. તથા તાજેતરમાં વિવાયેલ કુતરીઓને લાડુ ખવરાવવામાં આવ્યા.

સાથે સાથે જુદા ગામોમાં ખસથી પીડાતા શ્વાનોની સારવાર માટેના કેન્દ્ર પણ ઉભા કરવામાં આવ્યા.

રાજય ભરમાં ફરી-ફરીને આ સેવાઓનો લાભ વર્ષોથી અનેક દુઃખી-અબોલ જીવોને મળી રહ્યો છે.

અહેવાલ : આશિષ પટેલ, ઐઠોર

Mo – 987 986 1970

Leave a Comment

और पढ़ें

Radhanpur : આધુનિક ભારતના સ્વપ્નદ્રષ્ટા, દેશના પૂર્વ પ્રધાનમંત્રી તથા ભારત રત્ન સ્વ. શ્રી રાજીવ ગાંધીજીની જન્મજયંતી નિમિત્તે રાધનપુર વિધાનસભા કોંગ્રેસના આગેવાનો દ્વારા સામાજિક સેવા સાથે પર્યાવરણ સંરક્ષણના કાર્યક્રમો યોજાયો

Pelli Poola Jada

Cricket Live Score

Corona Virus

Rashifal

और पढ़ें

Radhanpur : આધુનિક ભારતના સ્વપ્નદ્રષ્ટા, દેશના પૂર્વ પ્રધાનમંત્રી તથા ભારત રત્ન સ્વ. શ્રી રાજીવ ગાંધીજીની જન્મજયંતી નિમિત્તે રાધનપુર વિધાનસભા કોંગ્રેસના આગેવાનો દ્વારા સામાજિક સેવા સાથે પર્યાવરણ સંરક્ષણના કાર્યક્રમો યોજાયો