June 19, 2025 10:19 pm

શ્રદ્ધાંજલિ સ્વ. કંચનબેન હિંમતભાઈ ગોહેલ તા.૨૭/૧૨/૨૦૨૪ ને શુક્રવાર (ઉ.વ.૭૫)ગામ :- નોઘણવદર (હાલ દામનગર)

દિલગીરી સાથે જણાવવાનું કે અમારા માતૃશ્રી સ્વ કંચનબેન હિંમતભાઈ ગોહિલ (ઉં.વર્ષ ૭૫)

સવંત ૨૦૮૧ ને માગશર વદ બારસ ને શુક્રવાર તા. ૨૭/૧૨/૨૦૨૪ ના રોજ સ્વર્ગવાસ થયેલ છે તમારું જીવન અમારી પ્રેરણા હતી તમારા આદર્શ અમારા માર્ગદર્શન હતા. અમે તમારા સરળ જીવન, દયાળુ સ્વભાવ,ક્યારેયભૂલીશું નહીં ભગવાન તમારા દિવ્ય આત્માને શાંતિ આપે એવી જ પ્રાર્થના

:: સદ્ગતની બેસણુ::

તા.૩૦/૧૨/૨૦૨૪ ને સોમવારના રોજ બપોરે ૨ : ૦૦ થી ૫:૦૦ કલાક સુધી દામનગર મુકામે અમારા નિવાસ સ્થાને રાખેલ છે.

:: સ્થળ ::

દિપકભાઇ હિંમતભાઇ ગોહેલ (નોંઘણવદરવાળા) મુ.દામનગર, ધામેલ રોડ, ભુતવાડીની બાજુમા, શાંતિનગર, મો.૯૦૯૯૬૫૧૮૯૫

રિપોર્ટર વિનુભાઈ પરમાર દામનગર

Leave a Comment

और पढ़ें

Pelli Poola Jada

Cricket Live Score

Corona Virus

Rashifal

और पढ़ें