June 20, 2025 2:13 pm

લાઠી બાબરા ના ઘારાસભ્ય જનકભાઈ તળાવિયા વઘુ એક વિકાસ નુ કામ બાબરા તાલુકાના થોરખાણ ગામે સુવિઘાપથ સી.સી.રોડ અંદાજીત 40 લાખના ખર્ચે મંજુર કરાવ્યો

લાઠી બાબરા ના ઘારાસભ્ય જનકભાઈ તળાવિયા ના પ્રયત્નો થી લાઠી બાબરા દામનગર પંથક મા એક પછી એક વિકાસના કામો થય રહ્યા છે લાઠી બાબરા દામનગર પંથકમાં અનેક રોડ રસ્તાઓના કામો મંજુર કરવામાં આવ્યા લોકો મા ખુશી નો માહોલ છવાયો

લાઠી બાબરા વિઘાનસભા વિસ્તારમાં અનેક વિકાસ ના કામો થયા છે ત્યારે આરોગ્ય ની વાત હોયકે ખેડૂતો ની વેદના હોય રોડ રસ્તાઓ ની સમસ્યા હોય ઘારાસભ્ય જનકભાઈ તળાવીયા સતત લોકો ના પ્રશ્ર્નો ને વાચા આપી પોતાના મત વિસ્તારમાં વિકાસ ની હારમાળા સર્જી લોક હીતના કામો કરી રહ્યા છે

બાબરા તાલુકાના થોરખાણ ગામે જે ઘણા સમય થી આ વિસ્તારના લોકો ઘણા સમય થઈ માંગ હતી જે ઘારાસભ્ય જનકભાઈ તળાવિયા એ ઘ્યાને લઇને બાબરા તાલુકાના થોરખાણ અને જીવાપર ને જોડતો રોડ મુખ્યમંત્રી ગ્રામ સડક થોજના હેઠળ અંદાજિત 40 લાખના ખર્ચે મંજુર કરાવતા આ વિસ્તારના લોકો એ ઘારાસભ્ય જનકભાઈ તળાવીયા નો આભાર માન્યો હતો

રિપોર્ટર વિનુભાઈ પરમાર દામનગર

Leave a Comment

और पढ़ें

ભારત વિકાસ પરિષદ પાલનપુર શાખા દ્વારા આજે તા:૨૦/૦૬/૨૦૨૫, શુક્રવારે સવારે ૯:૩૦ કલાકે માતૃશ્રી કુંવરબા કન્યાશાળા ની ૮૦ જેટલી જરૂરિયાત મંદ પરિવાર ની વિદ્યાર્થીનીઓ ને ૫૦૦ નંગ ચોપડા વિતરણ કાર્યક્રમ કરવા માં આવ્યો 

Pelli Poola Jada

Cricket Live Score

Corona Virus

Rashifal

और पढ़ें

ભારત વિકાસ પરિષદ પાલનપુર શાખા દ્વારા આજે તા:૨૦/૦૬/૨૦૨૫, શુક્રવારે સવારે ૯:૩૦ કલાકે માતૃશ્રી કુંવરબા કન્યાશાળા ની ૮૦ જેટલી જરૂરિયાત મંદ પરિવાર ની વિદ્યાર્થીનીઓ ને ૫૦૦ નંગ ચોપડા વિતરણ કાર્યક્રમ કરવા માં આવ્યો