April 8, 2025 12:01 pm

રાષ્ટિય અધ્યક્ષ – spg લાલજીભાઈ પટેલનો પિતૃશોક, કાલે બેસણું.

પાટીદાર અનામત આંદોલનનો મુખ્ય ચહેરો મનાતા અને હાલ પણ પાટીદાર સમાજને લગતા પ્રશ્નોને ઉકેલવા સતત પ્રયત્નશીલ રહેલા લાલજીભાઈ પટેલના પિતાજી શ્રી ડાહ્યાભાઈ પરસોતમદાસ પટેલ 04-04-25 શુક્રવારે આકસ્મિત દેવલોક પામ્યા છે, તેમનું બેસણું તેમના મૂળ વતનમા કાન્તાબા શાન્તા સંસ્કાર ભવન, ગણેશપુરા (અલોડા) મહેસાણા ખાતે 07-04-25 સોમવાર કાલે સવારે 8 થી 11 વાગ્યા સુધી રાખેલ છે.

લાલજીભાઈનો આખો પરિવાર હાલ પિતૃશોકમા ડૂબેલ છે.

અહેવાલ : આશિષ પટેલ, ઐઠોર 

Mo :987 986 1970

Leave a Comment

और पढ़ें

ગુજરાત રાજ્યના મે.ડી. જી. પી. સાહેબ શ્રીના આદેશ અનુસાર રાજ્યના અસામાજિક ગુંડા તત્વો ઉપર કાર્યવાહી કરવા આદેશ અનુસાર નગરપાલિકાની શ્રી સરકારી જમીનમાં ગે.કા. રીતે દબાણ કરી સંઘવીર આમલેટ સેન્ટરએન્ડ સાજન રોટલાઘર નામથી ગેરકાયદેસર બનાવેલ હોટલ/ઇંડાની દુકાનનું દબાણ દુર કરવાની કાર્યવાહી કરાવતી ચાણસ્મા પોલીસ

Pelli Poola Jada

Cricket Live Score

Corona Virus

Rashifal

और पढ़ें

ગુજરાત રાજ્યના મે.ડી. જી. પી. સાહેબ શ્રીના આદેશ અનુસાર રાજ્યના અસામાજિક ગુંડા તત્વો ઉપર કાર્યવાહી કરવા આદેશ અનુસાર નગરપાલિકાની શ્રી સરકારી જમીનમાં ગે.કા. રીતે દબાણ કરી સંઘવીર આમલેટ સેન્ટરએન્ડ સાજન રોટલાઘર નામથી ગેરકાયદેસર બનાવેલ હોટલ/ઇંડાની દુકાનનું દબાણ દુર કરવાની કાર્યવાહી કરાવતી ચાણસ્મા પોલીસ