April 23, 2025 12:23 pm

સનાતન જીવદયા સમિતિ, પાટણ દ્વારા હરિ ઓમ ગૌ શાળા, અનાવાડામાં બીમાર ગાયોને ભરપેટ બાજરીના રોટલા અને તડબૂચ જમાડવામાં આવ્યા.

તા- 20-4-25 રવિવારે હિન્દુ ધર્મના પ્રચાર – પ્રસાર સાથે જીવદયાનુ મહાકાર્ય કરતી સનાતન જીવદયા સમિતિ પાટણ દ્વારા તેમના સ્થાપનાના ત્રીજા વર્ષની ખુશીમાં હરી ૐ ગૌ શાળા, અનાવાડા, પાટણમાં આશરે 200 કરતા વધુ બીમાર ગાયોને 120 કિલો બાજરીના રોટલા અને 11,550 કિલો તડબૂચ કાપી જમાડવામાં આવ્યા, સાથે સાથે ગૌશાળાના ગોવાળો અને તમામ સ્ટાફને પણ ભરપેટ ગુજરાતી ભોજન કરાવવામાં આવ્યું.

આદર્શ ઉદાહરણ રૂપ બનેલી,અનેક પ્રકારની જીવદયાની પ્રવૃત્તિઓ કરતી આ સંસ્થાના સત્કાર્યોની સુવાસ આખા પાટણ નગરમાં ફેલાઈ રહી છે.

અહેવાલ : આશિષ પટેલ, ઐઠોર 

Mo : 987 986 1970

Leave a Comment

और पढ़ें

કચ્છ જિલ્લાના આડેસર પો. સ્ટે.ના પ્રોહીબીશનના ગુનામાં નાસતા ફરતા આરોપી તેમજ પાટણ જિલ્લામાં પ્રોહીબીશનના ગુનાઓ આચરવાની પ્રવૃત્તિ કરતા ઈસમને પાસા હેઠળ અટકાયત કરી મધ્યસ્થ જેલ સુરત ખાતે મોકલી આપતી પાટણ જિલ્લા પોલીસ

Pelli Poola Jada

Cricket Live Score

Corona Virus

Rashifal

और पढ़ें

કચ્છ જિલ્લાના આડેસર પો. સ્ટે.ના પ્રોહીબીશનના ગુનામાં નાસતા ફરતા આરોપી તેમજ પાટણ જિલ્લામાં પ્રોહીબીશનના ગુનાઓ આચરવાની પ્રવૃત્તિ કરતા ઈસમને પાસા હેઠળ અટકાયત કરી મધ્યસ્થ જેલ સુરત ખાતે મોકલી આપતી પાટણ જિલ્લા પોલીસ