April 25, 2025 1:44 am

Sabarkatha | ગુજરાત રાજ્ય ના સાબરકાંઠા જિલ્લા ના હિંમતનગર તાલુકા ના લોલાસણ ગામ ની પ્રાથમિકશાળા ની અચાનક મુલાકાત લેતા 

લોલાસણ પ્રાથમિકશાળા ના આચાર્ય શ્રી મૃદુલાબેન પોપટભાઈ સુથાર એ મધ્યાહન ભોજન ની પ્રાથમિકતા જણાવતા કહ્યું કે અમારી શાળા પ્રધાનમંત્રી પોષણ શક્તિ નિર્માણ યોજના માં રોજેરોજ 65 બાળકો ને બપોરે જમાડવા માં આવે છે

અને જે ખોરાક ની ગુણવત્તા જોતા માલુમ પડે છે કે બાળકો ને વ્યવસ્થિત પોષણ મળે તેવા ઉચ્ચગુણવત્તા વારા દાળ અને કઠોર તેમજ ભાત વાપરવા માં આવે છે અને તે ઉપરાંત ખાદ્ય તેલ ની ગુણવત્તા પણ સારા માંથી વાપરવા માં આવૅ છેઅને દરરોજ મગ, ખીચડી, પુલાવ, દાળ ઢોકળી, મઠ, જેવું ભોજન આપવામાં આવે છે તેમની મુલાકાત માં એવો એહસાસ થયૉ કે ખરે ખર આચાર્યશ્રી મૃદુલાબેન પોપટભાઈ સુથાર ઈમાનદારી થી પ્રધાનમંત્રી પોષણ શક્તિ નિર્માણ યોજના ચલાવે છે. અને મધ્યાહન ભોજનાલય ની સાફ સફાઈ પણ રેગ્યુલર કરાવે છે અને ખરેખર લોલાસણ પ્રાથમિક શાળા નોંધ પાત્ર છે

રિપોર્ટર નિલેશભાઈ શર્મા સાબરકાંઠા 

Leave a Comment

और पढ़ें

Pelli Poola Jada

Cricket Live Score

Corona Virus

Rashifal

और पढ़ें