અખાત્રીજના દિવસે ઊંઝા બસ સ્ટેશન ખાતે મુસાફરો માટે ઠંડી મસાલા છાશના કેમ્પનુ આયોજન કરવામાં આવ્યું.

આજ મહા પુણ્યદાયી અખાત્રીજ તા. 30-4-2025, બુધવારના રોજ આર. કે. ફાઉન્ડેશન ઊંઝા અને ગ્રેનસ ઓર્ગેનાઇજેશન કો-ઓર્ડીનેટર હિતેષ પટેલ (HH) ની પ્રેરણાથી ઠંડી મસાલા છાશ વિતરણ કેમ્પનુ આયોજન

બસ સ્ટેશન ઊંઝા ખાતે કરવામાં આવેલ હતું. સંસ્થા સભ્યોના સહયોગથી 840 લીટર (8400 – ગ્લાસ) ઠંડી મસાલા છાશ વિતરણ કરવામાં આવી હતી.

આવતા જતા રાહદારીઓ અને મુસાફરો એ તેનો લાભ લઇ ગરમીમાં રાહતનો અનુભવ કર્યો હતો.

અહેવાલ : આશિષ પટેલ, ઐઠોર 

Mo :987 986 1970

Leave a Comment

और पढ़ें

Pelli Poola Jada

Cricket Live Score

Corona Virus

Rashifal

और पढ़ें