June 21, 2025 4:04 am

Radhanpur : રાધનપુરમાં અમદાવાદ પ્લેન દુર્ઘટનાના તમામ મૃતકો અને પૂર્વ મુખ્યમંત્રીને મૌન પાળી શ્રદ્ધાંજલિ આપી

તારીખ 19.06.2025 ને ગુરુવારે રાત્રે 8.00 કલાકે રોટરી ક્લબ ઓફ રાધનપુર ની મિટિંગ હિંમત વિદ્યાનગર રાધનપુર ખાતે યોજાઈ. મિટિંગ માં રાધનપુર ના ધારાસભ્ય લવિંગજી સોલંકી, રોટરી સ્થાપક પ્રમુખ ડૉ. મહેશભાઈ મુલાણી, રોટરી પ્રમુખ ડૉ. સી. એમ. ઠક્કર, સેક્રેટરી પરેશભાઈ દરજી, ડૉ. પ્રવીણભાઈ ઓઝા, ડૉ. દિનેશભાઇ ઠક્કર, ડૉ ખેતસીભાઈ પટેલ, ડૉ. વસંતભાઈ ચૌધરી, કાંતિભાઈ નાઈ, ઈસુભા મલેક, દિનેશભાઇ પમ્પ વાળા, મહેશ રાઠોડ, જયરાજસિંહ, અમરતભાઈ કોન્ટ્રાકટર સહિત ના આગેવાન ઉપસ્થિત રહ્યા. મિટિંગ માં ધારાસભ્ય લવિંગજી સોલંકી અને તમામ રોટેરીયન મિત્રો એ અમદાવાદ પ્લેન અક્સમાત માં અવસાન પામેલ, ગુજરાત રાજય ના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સાથે તમામ મૃતકો ના આત્મા ને શાંતિ મળે એ માટે મૌન પાળી, પ્રાર્થના કરી શ્રદ્ધાંજલિ પાઠવી હતી.

The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ

Leave a Comment

और पढ़ें

ભારત વિકાસ પરિષદ પાલનપુર શાખા દ્વારા આજે તા:૨૦/૦૬/૨૦૨૫, શુક્રવારે સવારે ૯:૩૦ કલાકે માતૃશ્રી કુંવરબા કન્યાશાળા ની ૮૦ જેટલી જરૂરિયાત મંદ પરિવાર ની વિદ્યાર્થીનીઓ ને ૫૦૦ નંગ ચોપડા વિતરણ કાર્યક્રમ કરવા માં આવ્યો 

Pelli Poola Jada

Cricket Live Score

Corona Virus

Rashifal

और पढ़ें

ભારત વિકાસ પરિષદ પાલનપુર શાખા દ્વારા આજે તા:૨૦/૦૬/૨૦૨૫, શુક્રવારે સવારે ૯:૩૦ કલાકે માતૃશ્રી કુંવરબા કન્યાશાળા ની ૮૦ જેટલી જરૂરિયાત મંદ પરિવાર ની વિદ્યાર્થીનીઓ ને ૫૦૦ નંગ ચોપડા વિતરણ કાર્યક્રમ કરવા માં આવ્યો