August 21, 2025 11:51 pm

Radhanpur : રાધનપુર તાલુકાના લોટીયા ગામના તળાવની હાલત દયનિય બની છે.

તળાવમાં લાંબા સમયથી કોઈ પણ પ્રકારની સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી નથી,

 

પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના લોટીયા માં તળાવ માં ઘણા સમયથી તંત્ર દ્વારા સાફ સફાઈ ન થતા હડકાયા બાવળો નું સામ્રાજ્ય જામ્યુ છે

લોટીયા ગ્રામજનો ના જણાવ્યા મુજબ લોટીયા ગામના તળાવમાં સાફ સફાઈ ને લઈને અનેક વાર લેખિત અને મૌખિક રજૂઆતો કરી છતાં

આજદિન સુધી તંત્ર દ્વારા કોઈજ કામગીરી કરવામાં આવી નથી અને દિવસે ને દિવસે તળાવ માં હડકાયા બાવળો નું સામ્રાજ્ય વધતું જાય છે

જેને લઈને મીડિયા ના માધ્યમ થી લોટીયા ગામના તળાવ ને સાફ કરવામાં આવે તેવી માંગ કરી હતી

The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ

Leave a Comment

और पढ़ें

Radhanpur : આધુનિક ભારતના સ્વપ્નદ્રષ્ટા, દેશના પૂર્વ પ્રધાનમંત્રી તથા ભારત રત્ન સ્વ. શ્રી રાજીવ ગાંધીજીની જન્મજયંતી નિમિત્તે રાધનપુર વિધાનસભા કોંગ્રેસના આગેવાનો દ્વારા સામાજિક સેવા સાથે પર્યાવરણ સંરક્ષણના કાર્યક્રમો યોજાયો

Pelli Poola Jada

Cricket Live Score

Corona Virus

Rashifal

और पढ़ें

Radhanpur : આધુનિક ભારતના સ્વપ્નદ્રષ્ટા, દેશના પૂર્વ પ્રધાનમંત્રી તથા ભારત રત્ન સ્વ. શ્રી રાજીવ ગાંધીજીની જન્મજયંતી નિમિત્તે રાધનપુર વિધાનસભા કોંગ્રેસના આગેવાનો દ્વારા સામાજિક સેવા સાથે પર્યાવરણ સંરક્ષણના કાર્યક્રમો યોજાયો