August 21, 2025 5:42 am

શ્રાદ્ધ નિમિત્તે છેલ્લા 20 વર્ષથી સુરત ની અંદર હરિઓમ બીલીયા સમિતિ, સર્વમંગલ ગ્રુપ ડીંડોલી, ગોગા સિકોતર મિત્ર મંડળ, ઉમિયા માતા મંદિર ડીંડોલી, અને ભાઠેના, સ્વામિનારાયણ મંડળ ભાઠેના અને ડીંડોલી તથા વિશ્વ માતા ગૌ સેવા અભિયોગ અને સમસ્ત સનાતની ભાઈઓ અને બહેનો દ્વારા સફરજન સેવા અવિરત પણે ચાલી રહેલ છે.

શ્રાદ્ધના પવિત્ર પર્વ નિમિત્તે છેલ્લા 20 વર્ષથી સુરતની અંદર હરિઓમ બીલીયા સમિતિ, સર્વમંગલ ગ્રુપ ડીંડોલી, ગોગા સિકોતર મિત્ર મંડળ, ઉમિયા માતા મંદિર ડીંડોલી, અને ભાઠેના, સ્વામિનારાયણ મંડળ ભાઠેના અને ડીંડોલી તથા વિશ્વ માતા ગૌ સેવા અભિયોગ અને સમસ્ત સનાતની ભાઈઓ અને બહેનો દ્વારા સફરજન સેવા અવિરત પણે ચાલી રહેલ છે.

અને દર વર્ષે ની જેમ આ વર્ષે પણ

તારીખ 28 અને 29/9/24 ના રોજ કુલ 110 ભક્તો સુરત થી ડોંગ જિલ્લાના અંતરિયાળ ગામ જેવા કે

ભેસકાત્રિ,

કાલીબેલ,

સરવર,

પીપળી,

યશોદા દીદી આશ્રમ,

નિરાધાર પ્રભુજી આશ્રમ, શીવાનીમાળ,

પીપી સ્વામી આશ્રમ માલેગાંવ

જેવી જગ્યાએ જઈ ને આશ્રમ શાળાના બાળકોને

સફરજન 3000 નંગ ,

ફૂલવડીના પેકેટ 1500 નંગ,

પેન્સિલ કીટ 1500 નંગ

સંસ્કાર સિંચન 1500 નંગ

રોકડ 10 રૂપિયા ઘૌ

દાળ, તેલ, મગ, ચણા જેવી અનેક જરૂરિયાત વાળી ચીજ-વસ્તુનુ વિતરણ કરવામાં આવ્યું અને તેના થકી સનાતન ધર્મ નો પ્રચાર – પ્રસાર માટે સરસ પ્રયાસ કરવામાં આવ્યો.

અહેવાલ:- આશિષ પટેલ, ઐઠોર

Leave a Comment

और पढ़ें

Radhanpur : આધુનિક ભારતના સ્વપ્નદ્રષ્ટા, દેશના પૂર્વ પ્રધાનમંત્રી તથા ભારત રત્ન સ્વ. શ્રી રાજીવ ગાંધીજીની જન્મજયંતી નિમિત્તે રાધનપુર વિધાનસભા કોંગ્રેસના આગેવાનો દ્વારા સામાજિક સેવા સાથે પર્યાવરણ સંરક્ષણના કાર્યક્રમો યોજાયો

Pelli Poola Jada

Cricket Live Score

Corona Virus

Rashifal

और पढ़ें

Radhanpur : આધુનિક ભારતના સ્વપ્નદ્રષ્ટા, દેશના પૂર્વ પ્રધાનમંત્રી તથા ભારત રત્ન સ્વ. શ્રી રાજીવ ગાંધીજીની જન્મજયંતી નિમિત્તે રાધનપુર વિધાનસભા કોંગ્રેસના આગેવાનો દ્વારા સામાજિક સેવા સાથે પર્યાવરણ સંરક્ષણના કાર્યક્રમો યોજાયો