August 21, 2025 11:42 am

પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના આબિયાણા ગામે અનોખી નવરાત્રી મહોત્સવ નું આયોજન કે જ્યાં વર્ષોની પરંપરા મુજબ આજે પણ આ ગામમાં

ઝિરવાણી અને પ્રાચીન રાસ ગરબા ગવાય  છે અને કોઈજ પ્રકારના  નવા ગરબા ગવાતા નથી અહીંયા જૂના અને પ્રાચીન સમયમાં ચાલતા ગરબાને મહત્વ આપવામાં આવે છે. વિશેષ અહીંયા ગામમાં વર્ષોથી ફક્ત પુરુષો જ નવરાત્રી દરમિયાન રાસ ગરબે રમે છે અહીંયા સ્ત્રીઓ ગરબે રમતી નથી.

માતાજીના સાનિધ્યમાં ચાચર ચોકમાં નવરાત્રિના નવ દિવસ અહીંયા ગામનાં વડવાઓ દ્વારા જૂના અને પ્રાચીન રાસ ગરબા ગવાય છે. સાથેજ રાસ રમતા જોઈ સકો છો.

આ ગામમાં ક્યારેય કોઈ કલાકાર લાવવામાં આવ્યા નથી કે ડીજે દ્વારા કોઈ ગીતો,ગરબા નું આયોજન થતું નથી. અહીંયા ફક્ત ને ફક્ત જૂના અને પ્રાચીન ગરબાને મહત્વ આપવામાં આવે છે સાથેજ ગામનાં વડવાઓ દ્વારા મુખેથી ગરબા ગવાય છે.ગામના સ્થાનિક રહીશો

દ્રારા માતાજીની નિત્ય આરતી, પ્રસાદ સાથે ઝિરવાણી અને પ્રાચીન રાસ ગરબાની રમઝટ જામે છે.ત્યારે આજુબાજુ નાં લોકો પણ અહીંયા મોટી સંખ્યામાં આ અનોખી નવરાત્રી મહોત્સવ જોવા ઉમટી પડે છે..

Leave a Comment

और पढ़ें

Radhanpur : આધુનિક ભારતના સ્વપ્નદ્રષ્ટા, દેશના પૂર્વ પ્રધાનમંત્રી તથા ભારત રત્ન સ્વ. શ્રી રાજીવ ગાંધીજીની જન્મજયંતી નિમિત્તે રાધનપુર વિધાનસભા કોંગ્રેસના આગેવાનો દ્વારા સામાજિક સેવા સાથે પર્યાવરણ સંરક્ષણના કાર્યક્રમો યોજાયો

Pelli Poola Jada

Cricket Live Score

Corona Virus

Rashifal

और पढ़ें

Radhanpur : આધુનિક ભારતના સ્વપ્નદ્રષ્ટા, દેશના પૂર્વ પ્રધાનમંત્રી તથા ભારત રત્ન સ્વ. શ્રી રાજીવ ગાંધીજીની જન્મજયંતી નિમિત્તે રાધનપુર વિધાનસભા કોંગ્રેસના આગેવાનો દ્વારા સામાજિક સેવા સાથે પર્યાવરણ સંરક્ષણના કાર્યક્રમો યોજાયો