આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજરંગદળ ઈન્ડિયન હેલ્પલાઈન દ્વારા ભોજન તેમજ ચા અને મેડીકલ નિશુલ્ક.સેવા આપવામાં આવશે ઉત્તર પ્રદેશ પ્રયાગ રાજ મહાકુંભ મા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી પ્રવીણભાઈ તોગડીયા જી અનુસાર ના આદેશથી અમરેલીના યાત્રિક એમ્બ્યુલન્સ મા પ્રસ્થાન કરવામાં આવ્યું મહાકુંભ January 9, 2025 No Comments Read More »