May 13, 2025 11:56 am

રાધનપુર ને જીલ્લો બનાવાની માંગ ઉઠી છે ત્યારે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી દ્વારા પચ્ચીસ વર્ષ પહેલા રાધનપુરને જીલ્લો બનાવાની માંગનો પત્ર વાયરલ

પાટણ જીલ્લાના રાધનપુરને નવીન જીલ્લો બનાવા હાલ લોકો તથા રાધનપુરના ધારાસભ્ય લવીંગજી ઠાકોર મેદાનમાં આવ્યા છે ત્યારે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ અને રાધનપુર વિધાનસભાના પૂર્વ દિગ્ગજ ધારાસભ્ય અને લોકસેવક શંકરભાઈ ચૌધરી નો

પચ્ચીસ વર્ષ પહેલાનો 2001 માં જેવો રાધનપુર વિધાનસભાના ધારાસભ્ય તરીકે હતા ત્યારે તેવો રાધનપુરને જીલ્લો બનાવા સરકારશ્રી જોડે માંગ કરી હતી તેવો પત્ર હાલ સોશિયલ મીડિયામાં ખુબજ વાયરલ થઈ રહ્યો છે શંકરભાઈ ચૌધરીના વાયરલ પત્રને લઈને રાધનપુરના લાકોમાં જોસ જોવા મળી રહ્યો છે અને એવુ માની રહ્યા છે રાધનપુર 100  %  જીલ્લો બનશે  હવે એ જોવાનું રહ્યું ગુજરાતની સરકાર છું નિણય લેશે

Leave a Comment

और पढ़ें

Pelli Poola Jada

Cricket Live Score

Corona Virus

Rashifal

और पढ़ें