આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજરંગદળ ઈન્ડિયન હેલ્પલાઈન દ્વારા ભોજન તેમજ ચા અને મેડીકલ નિશુલ્ક.સેવા આપવામાં આવશે ઉત્તર પ્રદેશ પ્રયાગ રાજ મહાકુંભ મા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી પ્રવીણભાઈ તોગડીયા જી અનુસાર ના આદેશથી અમરેલીના યાત્રિક એમ્બ્યુલન્સ મા પ્રસ્થાન કરવામાં આવ્યું મહાકુંભ

અમરેલી ન્યૂઝ  આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજરંગદળ ઇન્ડિયન હેલ્થલાઈ અમરેલી દ્વારા તા 9/1/2025/,ના ઉત્તર પ્રદેશ પ્રયાગ રાજ મહાકુંભ મા સેવા મા

એમ્બ્યુલન્સ રવાના કરવામાં આવ્યું હતું આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય અધ્યક્ષ પ્રવિણભાઇ તોગડીયા જી આદેશ અનુસાર વિવિધ સ્થળો કુંભ મેળો આવના

યાત્રીકો માટે ભોજન વ્યવસ્થા કરવામાં આવશે ચા પીવડાવા ની યોજના નિઃશુલ્ક મેડિકલ સેવા આપવા મા આવશે અમરેલી થી એમ્બ્યુલન્સ નુ પ્રસ્થાન કરાવ્યું હતું Dr ગજેરા સાહેબ સૌરાષ્ટ્ર પ્રાંત અધ્યક્ષ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ સૌરાષ્ટ્ર પ્રાંત સંગઠન મહામંત્રી મા નિર્મળ ભાઈ વિભાગ અધ્યક્ષ માં દેસાણી સાહેબ રાષ્ટ્રીય છાત્ર પરીષદ મંત્રી માં મજબુત ભાઈ બસીયા અમરેલી

જિલ્લા પ્રમુખ સુરેશભાઈ સોલંકી કાયેકારી પ્રમુખ જીલુભાઈ વાળા રાષ્ટ્રીય બજરંગદળ અમરેલી જિલ્લા પ્રમુખ ડી ભાઈ બામટા જામનગર વિભાગ સંગઠન મંત્રી માં ઉપેન્દ્ર ત્રિવેદી શહેર અધ્યક્ષ માં સંજયભાઈ પોપટ

રિપોર્ટર વિનુભાઈ પરમાર દામનગર

Leave a Comment

और पढ़ें

Pelli Poola Jada

Cricket Live Score

Corona Virus

Rashifal

और पढ़ें