જાખેલ તા – કાંકરેજ જી- બનાસકાંઠા ના વતની અને શ્રી સી બી ગાંધી નૂતન હાઈસ્કૂલ પાલનપુર ના મદદનીશ શિક્ષક તેમજ બનાસકાંઠા જિલ્લા માધ્યમિક શિક્ષક સંઘ ના મહામંત્રી શ્રી રાવળ બળવંતભાઈ મનસુખલાલ આજ રોજ વિજય વિદ્યામંદિર દાંતીવાડા ખાતે આચાર્ય તરીકે પસંદ થયેલ છે . આચાર્ય તરીકે પસંદગી થતાં બનાસકાંઠા જિલ્લા રાવળ યોગી સમાજ હર્ષ અને ગૌરવની લાગણી અનુભવે છે.
રીપોર્ટર રાવળ અસ્મિતાબેન બનાસકાંઠા
