May 13, 2025 11:48 am

ભારતીય ટપાલ વિભાગ દ્વારા ગુજરાત ભર માં બાકી રહેલ રેશનકાર્ડ ઘારકો નો e- kyc માટે ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે .

પાટણ ડિવિજન ના માનનીય સુપ્રિટેન્ડન્ટ SHRI H.C. PARMAR sir દ્વારા પાટણ જિલ્લા તમામ ગામો , તાલુકા સુધી આ સેવા પંહોંચે તેમજ લોકો મફતમાં ઘર બેઠા આ લાભ લઇ શકે એ માટે મહતમ પ્રયત્ન હાથ ધરવામાં આવેલ છે .

ચાણસ્મા ખાતે પણ દરેક ગામની તેમજ તાલુકા મથકે પણ આ સેવા ઉપલબ્ધ બની રહે એ માટે દરેક પોસ્ટમાં આપાર માં મોબાઈલ નંબ્બર તેમજ રેશનકાર્ડમાં e KYC થઈ શકે એ માટે ખાસ જહેમત ઉઠાવી છે . આ માટે ચાણસ્મા સબ ડિવિજન ના અધિકારી શ્રી એસ . આઇ . ધાંચી , તેમજ શ્રી એસ . કે . દેસાઇ દ્વારા આ સેવાનું સતત મોનિટરિંગ કરવામાં આવે છે .

આ ફ્રી તેમજ ઘર બેઠા મળતી તેમજ આવશ્યક સેવા નો લાભ લેવા જાહેર જનતા ને વિનંતી .

રિપોર્ટર વસંતભાઈ પંચાલ પાટણ

Leave a Comment

और पढ़ें

Pelli Poola Jada

Cricket Live Score

Corona Virus

Rashifal

और पढ़ें